આચાર સંહિતા એટલે શું? ક્યારે લાગુ થાય? શું કરી શકાય? શું ન કરી શકાય?

જયારે ચૂંટણી હોઈ છે તેના થોડા દિવસો પહેલા આચાર સંહિતા જાહેર કરવામાં આવે છે અને ચૂંટણી ના બધા પક્ષો એ આચાર સંહિતા ના નિયમો નું પાલન કરવાનું ફરજીયાત હોઈ છે.  જે પક્ષ આ નિયમો નું ઉલ્લંઘન કરે તો તેની ઉપર કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે. તો આજના લેખ માં તમને જાણવા મળશે કે આચાર સંહિતા એટલે … Continue reading આચાર સંહિતા એટલે શું? ક્યારે લાગુ થાય? શું કરી શકાય? શું ન કરી શકાય?