અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now
ધોરણ ૧૦ પછી શું?
વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૦ પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે…………

આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ………..ધોરણ 10 પછી શું? આ પ્રશ્નોનો જવાબ છે આ માહિતી.
- ધોરણ ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો
- I.T.I. (આઇ.ટી.આઇ.) ના અભ્યાસક્રમો
- ધો.૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમો
- વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા રોજગારી
- C-DAC વૈજ્ઞાનિક સંસ્થા પરિચય
- નેવીમાં ખડતલ તાલીમ
- એપ્રેન્ટિસશીપ તાલીમ
- અભ્યાસનો ખર્ચ પરત કરતુ અમેરિકન મોડેલ