મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ ફોટો ફ્રેમ, શુભકામનાઓ

ઉત્તરાયણ 2024: ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું.

15 જાન્યુઆરી, 2024 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ થાય તેને સંક્રાંતિ કહેવાય છે. પોષ મહિનામાં, જ્યારે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં વિરાજમાન થાય છે, ત્યારે આ અવસર દેશના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ તહેવારો જેમ કે લોહરી, ક્યાંક ખીચડી, ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનો એક એવો તહેવાર છે જેનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.

મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ.

100 ગણું ફળદાયી દાન

પુરાણોમાં મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું વધીને પરત ફરે છે.

માંગલિક કાર્યો શરૂ

મકરસંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે, કારણ કે આ દિવસે કમૂર્તા પૂરા થાય છે. ત્યારબાદ લગ્ન, મુંડન, જનોઈ, ગૃહપ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યો થઈ શકે છે.

ખૂલે છે સ્વર્ગના દરવાજા

એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખૂલે છે. આ દિવસે પૂજા પાઠ, દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું, પરંતુ દક્ષિણાયન સૂર્યના કારણે, તેઓ બાણોની શૈયા પર રહ્યા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને ઉત્તરાયણના પવિત્ર દિવસે પ્રાણ ત્યાગ્યા.

ગંગાજી ધરતી પર આવ્યાં

મકરસંક્રાંતિના દિવસે માતા ગંગા ધરતી પર પ્રગટ થયાં. ગંગાજળથી જ રાજા ભગીરથના 60,000 પુત્રોને મોક્ષ મળ્યો હતો. ત્યારબાદ ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર જઈને સમુદ્રમાં સમાઈ ગયાં.

મકરસંક્રાંતિનું વૈજ્ઞાનિક મહત્ત્વ.

મકરસંક્રાંતિ શા માટે મનાવવામાં આવે છે? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ hum dekhenge news

કેમ ખાઈએ છે તલ અને ગોળ?

સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. કડકડતી ઠંડી અનુભવતા લોકોને મકરસંક્રાંતિના દિવસથી સૂર્યના તેજ પ્રકાશથી શિયાળા સામે રાહત મળવાની શરૂઆત થાય છે. જો કે મકરસંક્રાંતિ પર ઠંડી તીવ્ર હોય છે, તેથી શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે. આ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર તલ, ગોળ અને ખીચડી ખાવામાં આવે છે જેથી શરીર ગરમ રહે.

See also  JIOની ઇલેક્શન સરપ્રાઇઝ : દેશમાં પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

પ્રગતિના માર્ગો ખૂલે છે

પુરાણ અને વિજ્ઞાન બંનેમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્ત્વ છે. ઉત્તરાયણના દિવસથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે. કહેવાય છે કે ઉત્તરાયણ બાદ માણસ પ્રગતિ તરફ આગળ વધે છે. ઓછા અંધકાર અને વધુ પ્રકાશના કારણે માનવીની શક્તિ પણ વધે છે.

પતંગ ઉડાડવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ

મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું મહત્ત્વ પણ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત છે. તે ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવા દરમિયાન આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ, જે આપણને હેલ્ધી રાખે છે.

ઉત્તરાયણ 2024

ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.

મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય) ઉત્તરાયણ ઉજવાય છે.

 Happy Uttarayan 2024 

આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી જાય
તમારી સફળતાનો પતંગ હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ

See also  Fix Pay Suprime ma Sunavani tali : Sarkare Affidavit na karyu : News Report

ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીની હવા લઈને આવે
પતંગની જેમ તમારું કરિયર પણ ખૂબ ઊંચાઈએ પહોંચે
હેપ્પી ઉત્તરાયણ

હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
 હેપી મકરસંક્રાંતિ 2024 

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
 ઉત્તરાયણ ની શુભકામના 

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની
મંગલકામનાઓ સાથે આપ સૌને
ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવનપર્વ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 

તમારી સફળતાનો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય
એવી શુભકામનાઓ સાથે ઉત્તરાયણની
હાર્દિક શુભેચ્છા
હેપ્પી ઉત્તરાયણ

ક્યાંક ગોળ દેખાય તો કે’જો.. ચીક્કી બનાવીએ..
મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ

નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી….
 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 

સદા અનુકૂળ એવો પવન મળે,
એવુ મજાનુ સૌને જીવન મળે.
મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
 ઉત્તરાયણ ની શુભકામના 

કાપી ન શકે કોઈ તમારી પતંગ
તુટેના વિશ્વાશની દોર
જીવનની તમામ સફળતા તમને સ્પર્શ થાય
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે.
મકરસંક્રાંતિની શુભકામનાઓ

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 

કુંવારાઓના પેચ લાગી જાય,
અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને
ઉત્તરાયણની શુભેચ્છાઓ…

Makar Sankranti Photo Frame

Create Makar Sankranti Photo Frame with your photos and your loved ones and share them with friends and family to show off you love with Makar Sankranti Photo Frame Enter your new professional photo studio and make your ordinary image album look like the most popular picture art gallery.

See also  Current Affairs Date: 13-03-2017 Download In Gujarati By Edusafar

Makar Sankranti Photo Editor Tools

  • You can set Brightness, Text on photo, Stickers, Flip, Drag, frames opacity, image opacity and drop picture and many more.
  • Give photo effect like grey scale, hue, contrast, many color effects, Filters and more.
  • Adjusting Opacity of Makar Sankranti Photo and Adjusting Seek Bar to Filter Effect in photo.

Sticker & Text:

  • Add lighting text on frames with different colors and styles.
  • With Unique Shadow of your Text Name.
  • Use wide range of smiley and lighting stickers to make your pic classic.
  • Add Text Effect on picture.

Save & Share

  • Save image and use set as wallpaper, display picture, DP.
  • Save your final photo into SD card with Makar Sankranti Photo Frame.
  • Save your photo into your external storage or mobile device.

Download this Makar Sankranti Photo Frames App for FREE now and create beautiful Makar Sankranti Photo and share with Social Media, Friends and Family.

Features

  • Export your favorite photos directly Facebook, Instagram or Twitter
  • Rotate, scale, zoom in-out , flip or drag the photo to fit the frame as you like!
  • this app supports all screen resolutions of mobile and tablet devices.
  • Set your masterpiece as a hd wallpaper.
  • You can also frame out all your best clicks pictures with beautiful “15 August Photo Frames” collection with super quality

How To Use

Select your photos from gallery or capture new photo from camera.
Select frame from the collection.
Apply Photo Filter.
Free and Easy to use & User Friendly interface with material design.
Brightness feature are also available.
Two Finger Gestures to ZOOM your photo and adjust in the frames.
Move photos with in frames to set photos in frames properly.
Don’t forget to click on Save Button.
Share your Makar Sankranti photo frame with your friends or family members via social media.

Download Photo FrameClick Here
Join Whatsapp GroupClick Here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *