Tag Archives: pm vishwakarma yojana

PM વિશ્વકર્મા યોજના 2024 | PM Vishwakarma Yojana @pmvishwakarma.gov.in

PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના: વર્ષ 2023 માટે ભારતનું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું, જેમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.  આ જ જાહેરાતમાં, સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા સમુદાય માટે કલ્યાણ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 140 જાતિઓને આવરી લેવામાં… Read More »