આધાર કાર્ડ સુધારા સબંધિત નવો નિયમ : નામ, જન્મતારીખ, સરનામા, લિંગમાં સુધારા કેટલીવાર કરી શકો ?
હાલમાં જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તેમાં કોઈ માહિતી અધૂરી છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે આધાર કાર્ડને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યું છે, જેના અભાવે તમામ કામ અધવચ્ચે અટકી જાય છે. આટલું જ નહીં, આધાર કાર્ડ વિના તમે સરકારી નોકરીઓમાં નાણાકીય લાભ માટે અરજી કરી શકશો નહીં … Read more