કોરોના થી મૃત્યુ 50,000ની સહાય

  • AMCની જન્મ-મરણ નોંધણી ઓફિસ
  • તમામ પ્રકારનાં સિવિક સેન્ટર પર 
  • www.ahmedabadcity.gov.in પર 

શું છે સમગ્ર પ્રક્રિયા 

  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેના 30 દિવસમાં થયેલ મૃત્યુ જ કોરોનાથી થયેલ ડેથ ગણાશે 
  • 50 હજારની સહાય લેવા માટે MCCD સર્ટિની અરજી કરવાની રહેશે 
  • જૉ સર્ટિમાં મોતનું કારણ કોરોના ન લખ્યું હોય તેવા લોકોએ અલગ ફૉર્મ ભરવાનું રહેશે
See also  પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન પેન્શન યોજના | PM Shram Yogi Mandhan Pension Yojana


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *