જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24 છેલ્લી તારીખ લંબાવાઈ

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 6 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર
પ્રવેશધોરણ 6
વર્ષ માટે પ્રવેશ2023-24
અરજી શરૂ તારીખ01-01-2023
અરજી છેલ્લી તારીખ31-01-2023
08-02-2023
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર

ઉમેદવાર ધોરણ 5મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2010 થી 30/04/2014 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્વાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
See also  ગુજરાત RTE ફોર્મ 2023-24 | RTE Gujarat Admission 2023-24 @rte.orpgujarat.com

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24

અરજી શરૂ તારીખ01-01-2023
અરજી છેલ્લી તારીખ31-01-2023
08-02-2024
પ્રવેશ પરીક્ષા તારીખ29-04-2023

The Last Date for Submission of online application for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2023 has been extended up to 08th Februray,2023

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

ક્રમવિષયમાર્ક્સ
1માનસિક ક્ષમતા કસોટી 50
2ગણિત કસોટી25
3ભાષા કસોટી25
કુલ100 માર્ક્સ
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાતઅહીં ક્લિક કરો
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
અરજી અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *