મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | MYSY-Mukhyamantri Yuva Swavalamban Yojana

MYSY Scholarship નો ઉદ્દેશ ગુજરાતના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉચ્ચશિક્ષણ, ટેકનિકલ અને સારૂ શિક્ષણ  મેળવી તે જરૂરી છે. MYSY scholarship નો ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ Students ને આર્થિક સહાય આપવમાં આપવી. જેથી આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતીને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ન દે. આ સ્કોલરશીપ Merit cum Means ના … Read more

GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય તરીકે (ડાયરેક્ટ બેનીફીશિવરી ટ્રાન્સફર) ડી.બી.ટી. યોજના મારફત વિદ્યાર્થી દીઠ એક વખત 20,000/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછુ હોય તેટલો સીધો લાભ … Read more

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો Meri Maati Mera Desh Certificate

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો Meri Maati Mera Desh Certificate

Meri Maati Mera Desh: આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહિ છે. જેમા ગયા વર્ષે આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર પર સ્વતંત્રતા દિવસ પર રાષ્ટૃધ્વજ ફરકાવ્યો હતો અને તેમજ સોશીયલ મીડીયા મા DP મા તીરંગા વાળી ઈમેજ રાખી હતી. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ આપવામા … Read more

ફ્રી શીપ કાર્ડ યોજના ફોર્મ અને માહિતી ગુજરાતીમાં સંપૂર્ણ વિગતો

ફ્રી શીપ કાર્ડ યોજના ફોર્મ અને માહિતી ગુજરાતીમાં સંપૂર્ણ વિગતો

ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે. તો ચાલો આ લેખ … Read more

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના | PM Yashasvi Yojana @yet.nta.ac.in

PM યશસ્વી સ્કોલરશીપ યોજના શું છે? પ્રધાનમંત્રી સફળ શિષ્યવૃત્તિ યોજના સમગ્ર દેશના ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી છે. જે અંતર્ગત ધોરણ 9 થી 11માં ભણતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 85 લાખ વિદ્યાર્થીઓને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં … Read more

પ્રધાનમંત્રી જન ધન યોજના | Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)

પ્રધાનમંત્રી જન ધન યોજના | Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)

પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે? । Pradhanmantri Jan Dhan yojana in Gujarati પ્રધાનમંત્રી જન ધન યોજના એક ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સ્કીમ છે જેના અંતર્ગત ભારતીય નાગરિકો જેમાં 10 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો જેમની પાસે બેન્ક એકાઉન્ટ નથી તો તેમને બેન્ક એકાઉન્ટ ખોલીને સામાન્ય બેંકિંગ સર્વિસ જેમ કે એક ખાતામાંથી બીજા … Read more

ખેડૂત ગોડાઉન સહાય યોજના | Godown Sahay Yojana Gujarat

ખેડૂત ગોડાઉન સહાય યોજના | Godown Sahay Yojana Gujarat

Khedut Godown Sahay Yojana , Godown sahay yojana gujarat 2023 in gujarati , Godown Sahay Yojana 2023, ગોડાઉન સહાય યોજના 2023 , godown scheme in gujarat , પાક સંગ્રહ ગોડાઉન યોજના. મિત્રો હાલમાં (Godown sahay yojana gujarat 2023) ખેડુત ગોડાઉન સહાય યોજનાને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ત્યારે ગુજરાતના તમામ ખેડૂતો હવે આઈ ખેડૂત … Read more

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2023 | PM Matru Vandana Yojana

ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો, નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને … Read more

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના | PM Matru Vandana Yojana

ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો, નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને … Read more

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય : ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે વધુમાં વધુ લોકો માટે પ્રતિ દિવસ રૂ. 100/- પ્રતિ દિવસ અને બાળક દીઠ રૂ. 60/-ની રોકડ સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચક્રવાત બિપોરજોય દરમિયાન વિસ્થાપિત વ્યક્તિઓને 5 (પાંચ) દિવસ. BIPORJOY ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત … Read more