શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના | Vajpayee Bankable Yojana 2024
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના (૧) હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. (૨) યોજનાની પાત્રતા: ૧. ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ ૨. શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ … Read more